02 - "જ્ઞાની પુરુષ" પરમ પૂજ્ય શ્રી કનુ દાદાજી નો 95 મો જન્મ જયંતી મહોત્સવ (26 સપ્ટેમ્બર 24, અમદાવાદ)

Поділитися
Вставка
  • Опубліковано 25 жов 2024
  • "જ્ઞાની પુરુષ" પરમ પૂજ્ય શ્રી કનુ દાદાજી નો 95 મો જન્મ જયંતી મહોત્સવ (26 સપ્ટેમ્બર 2024, અમદાવાદ)
    શ્રી કામનાથ મહાદેવ મંદિર
    સેન્ટ ઝેવિયર્સ સ્કૂલની સામે, મેમનગર રોડ, નવરંગપુરા અમદાવાદ.
    જ્ઞાનીપુરૂષ કનુદાદાશ્રીનો વિડીયો સત્સંગ ( નિદિધ્યાસન, અનન્યતા ..)
    ⁠વડીલ મહાત્માશ્રી વસંતભાઈ પટેલનું ઉદબોધન
    ⁠વડીલ પત્રકાર મહાત્માશ્રી સતીશભાઈ પાઠકના દાદા ભગવાન સાથેના અનુભવો
    ⁠કવિરાજ પદ- સાત સાત સમંદર પ્રતિષ્ઠિત પિંડમાં……
    ⁠કવિરાજ પદ આધારિત નૃત્યઃ આવો પધારો રૂદિયામાં…
    ⁠ કવિશ્રી રાજેન્દ્ર જૈનનું સન્માન, हिंदी ज्ञान-काव्य ‘अक्रम माधुर्य’ પુસ્તક વિમોચન,
    તથા એમનું ઉદબોધન
    ⁠ દાદા ભગવાન પ્રથમ આપ્તવાણી ના મરાઠી ભાષાંતર ની વેબ સિરીઝ નું વિમોચન
    ⁠પુસ્તક વિમોચનઃ આહાર વિજ્ઞાન, અભિપ્રાયનું વિજ્ઞાન, અંતરાય કર્મનું વિજ્ઞાન, જ્ઞાનીપુરૂષ કનુદાદાશ્રીની ઓળખ (દાદા ભગવાન થકી), कनुदादाश्री की मुस्कान से खिलता सकल जहाँ
    ⁠વડીલ મહાત્મા શ્રી વંશરાજજીનું ઉદબોધન
    ⁠નિમંત્રક પરિવારનો અનુભવ
    ⁠આગામી કાર્યક્રમોની જાહેરાત
    - ⁠આરતી

КОМЕНТАРІ •