મન બુદ્ધિ આશ્રમ😭 man buddhi aashram MOJI LO KANO VLOG..
Вставка
- Опубліковано 15 жов 2024
- આ મન બુદ્ધિ આશ્રમ પાલીતાણા થી 5 કિલોમીટર દૂર આવેલું છે આશ્રમમાં 80 કરતા પણ વધારે મન બુદ્ધિના લોકો રહે છે 158 થી વધારે લોકો સાજા થઈને ઘરે પરત ફરી ગયા છે ...
આશ્રમમાં કોઈને પણ કાંઈ પણ યોગદાન આપવું હોય તો . ભીખાભાઈ સાડીયા .m 9426468386.
આ જગ્યા ની મુલાકાત રૂબરૂ પણ લઈ શકો છો..
એક્ટર દિનેશ આહિર
કેમેરામેન નિલેશ આહીર..
આ બધા ને ભગવાન સદબુદ્ધિ આપે
🙏
Jay shree Krishna
🥹🥹
😭 પૈસા હોય તો આવા લોકોની મદદ કરાય
સાવ સાચી વાત છે
ભાઈ સાના ડુંગર નો વિડિઓ મુકો
હા ભાઈ બે દિવસમાં આવશે
જય મુરલીધર