Pradipbhai joshi Anandashram ahmedabad

Поділитися
Вставка
  • Опубліковано 18 жов 2024
  • ગુરૂમહારાજ નુ જીવનદર્શન સત્સંગશ્રેણી-૧
    #anandashram_paladi #Pradipbhaijoshi_anandashram
    પૂજયપાદ ગુરુદેવ શ્રીમન્નથ્થુરામ શર્માજી સંસ્થાપિત
    આનંદઆશ્રમ બિલખા જુનાગઢ દ્વારા સંચાલિત
    આનંદઆશ્રમ અમદાવાદ ની સ્થાપના સં ૧૯૯૫ ના આસો સુદ ૪ ને સોમવાર તા ૧૬/૧૦/૧૯૩૯ શ્રી નાથ જયંતિ ના પવન પ્રસંગ એ થઈ હતી.
    આ આશ્રમ અમદાવાદ માં પાલડી વિસ્તાર માં નારાયણ નાગર રોડ ઉપર NID ની પાછળ આવેલ છે
    આનંદઆશ્રમ અમદાવાદ માં પૂજ્ય ગુરુદેવ ના પાદુકાજી ની નિત્ય સવાર સાંજ પુજા આરતી અને થાળ થાય છે.
    આનંદઆશ્રમ અમદાવાદ માં અખંડ અગ્નિ યજ્ઞશાળા પણ છે
    દર અંગ્રેજી મહિના ના પ્રથમ રવિવારે ગુરુપદુકા નું વિશેષ મહાપૂજન સ્થાનિક ગુરુબંધુ બહેનો સાથે મળી ને કરે છે .
    દર ગુરુવારે સાંજે સુંદરકાંડ પાઠ , એ સિવાય શ્રાવણ માસ માં ભગવાન શિવ ઉપર રુદ્રભિષેક બિલ્વપત્ર અનુષ્ઠાન ,
    ભાદરવા મહિના માં પિતૃપક્ષ માં સત્સંગસત્ર
    ગુરુદેવ ના પુસ્તકો નું વેચાણ અને તે પુસ્તકો ઉપર પ્રવચનો વ્યાખ્યાનો યોગ શિબિર પુજા પાઠ ભજન સત્સંગ વગેરે આયોજનો થતાં રહે છે.
    2019 માં અમદાવાદ મેયર ગૌતમ શાહ ના હાથે પૂજ્ય શ્રીમન્નથ્થુરામ શર્માજી માર્ગ નું ઉદઘાટન થયું
    સરનામું / આનંદ આશ્રમ , પૂજ્ય શ્રીમન્નથ્થુરામ શર્માજી માર્ગ, રાજનગર સોસાયટી, એન આઇ ડી ની પાછળ , પાલડી, અમદાવાદ, 380007
    સંપર્ક /(+91)9408292217 , 9427950555 પ્રદીપભાઇ જોષી, ભાગવત જોષી
    #anandashram_paladi #Pradipbhaijoshi_anandashram
    #gurudev #nathuramsharmaji #bilkha

КОМЕНТАРІ •