જય સ્વામિનારાયણ 🙏🏻 મને વાય આંચકી ની તકલીફ છે મહારાજ નું નામ જાપ પૂજા પાઠ થી સારુ છે પણ મારા ડોક્ટર એ મને છાપો લેવા ની ના પાડી છે કારણ કે વાય ફરી થી આવી શકે શું મને અક્ષરધામ માં એન્ટ્રી મળશે બહુ ચિંતા થાય છે હ્રદય બળિયા કરે છે નિષ્કામ ભક્તિ થતી નથી આ જીવન દવા ખાવાની છે
મહારાજની છાપો લેવાની આજ્ઞા છે પણ ઘણા ભક્તો કારણોસર છાપ લઇ નથી શક્તા. તેથી તેમને મહારાજ તેડવા ન આવે કે તે અક્ષરધામ મા ન જાય તેવું ન હોય. જીવ તો સ્વામિનારાયણ ભગવાન નો આશ્રિત થાય, પંચવર્તમાન પાળે, શિક્ષાપત્રી પાળે એટલે અક્ષરધામ મા જવાનું પાક્કુ જ છે. તમે દવા ખાવ અને શક્ય હોય તેટલા મહામંત્ર ના જાપ કરો. જય સ્વામિનારાયણ
Jay shree swaminarayan 🎉🎉
🕉 जय हो श्री स्वामीनारायण जी 🕉
Jai Swaminarayan 🙏
Jay swaminarayan 🙏❤️
Jay swaminarayan 🙏🙏🙏
Jay swaminarayan Jay parshuram Har Har mahadav
Jay Swaminarayan🙏
Jai Swaminarayan
જય શ્રી સ્વામિનારાયણ 🙏🙏🙏🙏🙏
Jay shree swaminarayan 🙏
જય સ્વામિનારાયણ 🙏🏻
મને વાય આંચકી ની તકલીફ છે મહારાજ નું નામ જાપ પૂજા પાઠ થી સારુ છે પણ મારા ડોક્ટર એ મને છાપો લેવા ની ના પાડી છે કારણ કે વાય ફરી થી આવી શકે
શું મને અક્ષરધામ માં એન્ટ્રી મળશે
બહુ ચિંતા થાય છે હ્રદય બળિયા કરે છે
નિષ્કામ ભક્તિ થતી નથી
આ જીવન દવા ખાવાની છે
મહારાજની છાપો લેવાની આજ્ઞા છે પણ ઘણા ભક્તો કારણોસર છાપ લઇ નથી શક્તા. તેથી તેમને મહારાજ તેડવા ન આવે કે તે અક્ષરધામ મા ન જાય તેવું ન હોય. જીવ તો સ્વામિનારાયણ ભગવાન નો આશ્રિત થાય, પંચવર્તમાન પાળે, શિક્ષાપત્રી પાળે એટલે અક્ષરધામ મા જવાનું પાક્કુ જ છે. તમે દવા ખાવ અને શક્ય હોય તેટલા મહામંત્ર ના જાપ કરો. જય સ્વામિનારાયણ
જય સ્વામિનારાયણ
Jay shree swaminarayan 🙏🏻🌹🙏🏻🌹🙏🏻🌹👍👍👍👍
Jay swaminarayan 🙏🙏🙏🙏🙏
Jay 🙏 svaminarayan jay 🙏🌹 shree guru hari ne 🌹🙏
Aa photo hoy to mokljone Prabhu?
Jay Swami Narayan
Instagram par msg karjo.
@Swaminarayan_charitra_official