નાગેશ્વર પાર્શ્વનાથ પીઠીકાની સ્થાપના પૂ. ગણિવર્ય શ્રી ઉદયરત્નસાગરજી મ.સા. ની નિશ્રામાં મુલુન્ડ પઘારો

Поділитися
Вставка
  • Опубліковано 5 вер 2024
  • www.youtube.co...
    www.youtube.co...
    કાલે મુલુન્ડમાં થશે નાગેશ્વર પાર્શ્વનાથ પીઠીકા * ની સ્થાપના….🎉🎉* * દર્શનાર્થે પઘારો….પઘારો….પઘારો….* 🥰પૂ. ગણિવર્ય ગુરુદેવશ્રી ઉદયરત્નસાગરજી મ.સા.🥰 ની નિશ્રામાં 📍મુલુન્ડ-ઝવેર રોડે 51 ઈંચનાં લીલા રંગનાં મહાપ્રભાવશાળી શ્રી નાગેશ્વર પાર્શ્વનાથ-અલૌકિક-અવંતી-અજાહરા પાર્શ્વનાથ આદિ જિનપ્રતિમાઓ અદભૂત આનંદદાયક ગૌતમસ્વામી - ગુણસાગરસૂરિ😇 આદિ ગુરુપ્રતિમાઓ તથા * મહાલક્ષ્મી-સરસ્વતી-પદમાવતી દેવી* આદિ અનેક મનોવાંછિત પૂરણ કરનારી, રિઘ્ઘિ-સિઘ્ઘિ દેનારી દેવી પ્રતિમાઓ આવતી કાલે સવારે 8:30🕣 વાગે 📌મંગળવારે 25 જુલાઈનાં ચતુર્વિઘ સંઘની હાજરીમાં ચાર મહિનામાટે ભવ્ય રીતે બિરાજમાન થશે આ અદભૂત ભગવાનનાં દર્શન કરવા સમસ્ત મુંબઈવાસીઓને પરિવાર-મિત્રો-સગાસંબંઘીઓ સહિત પઘારવાનું ભાવભર્યું આમંત્રણ છે🙏🏻🙏🏻

КОМЕНТАРІ • 2