જો સુરતા સત્ય નેજ ગ્રહણ કરતી હોય તો પછી કબીર સાહેબ તો એમ કહે છે કે સુરત ફસી સંસાર મે તાસે પળ ગઈ દુર સુરત બાંધી શ્થીર કરો આઠો પહોર હજુર કબીર સાહેબ નો કહેવાનો અર્થ છે સુરત સંસાર મા ફસાઈ ગઈ છે
Tarveni maa nathi javanu Gorakh naath traveni maa fshaya htaa vihungam saal maa salo Dairkt sabdama surat Jaap mare Ajapaa mare Aanhad Bhi marjay Surat smaay sabd me vako kaal naa khaye Om ☝️ namo 🌙 Narayan 🙏
સુરતા જો નાભિ કમળ મા રહેતી હોય અને ત્યાં થઇને શુન્ય શિખર ઉપર જતી હોય તો શરીર મા તેની લંબાઈ અને પહોળાઈ ને માપી શકાય? વળી , અનેક સુરતીઓ અલગ અલગ શરીર મા કોણે ફસાવી છે? અને કયારથી ? મન ની ઉતપતિ બહમ માથી થયી હોય તો સુરતા ઓ ની ઉતપતિ કયાં થી થયી હશે?
જય ગુરુ દેવ બાપુ આપ કહો છો કે સુરતા જોવાનુ કામ કરે છે તો બાપુ કોય સંતે એમ કહ્યુ કે નુરતે નીરખો અને સુરતે પરખો આમા એવુ બતાયુ કે નીરખ વા નુ કામ નુરતા કરે અને પરખવા નુ કામ સુરતા કરે થોડો તફાત લાગેછે બાપુ આપ શ્રેષ્ઠ છો પણ જાણવા મળે એટલે વાત કરુછુ
જય ગુરૂદેવ તમે બોલા સુરતા સત્ય સિવાય બીજું કંઈ અંનુભવતી નથી તો આવર કોને થાય છે પડદો છે એનો અનુભવ કોને થાય જગતને કોણ જોવે છે કારણકે તમે કહો છવો કે સુરતા સત્ય સિવાય બીજું કંઈ અનુભવાતી નથી તો અવિધા કોને થાય
Sorry app khud hi bahot confused ho,pl dusre ka kaha hua nahi khud ka experience share kro,surta feeling ke liye hai vo dikhti nahi Sorry but experience se hi samaj me ayega,rate ratane se nahi
@@mafatlalrana871 , साहेब बंदगी साहेब जी, (1)सुरताऔर अंत:करण( मन, बुद्धि, चित्त और अहंकार) में कया तफावत है??(2) और जैसे चित्त से वृत्ति उठती है, वैसे सुरता ये आतमा से उठी वृत्ति है? या आतमा और सुरता एक ही है.?(3) क्या सुरता हर शरीर में अलग अलग होती है?(4)ये जनम मरण में कौन फसा है मन या सुरता?(5) और ये सुरता संसार में फसी है तो उस सुरता को संसार में किसने फसाया? (6) कुछ लोग कहते हैं कि मन ने सुरता को संसार में फसाया है ,यदि मनने सुरता को संसार में फसाया तो मन को किसने बनाया? यदि आप जानते हैं तो बताने की कृपा किजिए.
@@pareshladumor777 , ભાઈ મને તો સુરતા એ એટલે શું તે જ સમજણ પડી નથી. તથા સુરતા અને મન ( મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર) વચ્ચે શું તફાવત છે. ? શું સંબંધ છે? તથા સુરતા અને મન ( મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર) આમાં જનમ મરણ ના ચકકર મા કોણ ફસાણુ છે? તથા કયારથી ફસાણુ છે? તથા સુરતા અને મન( મન, બુદ્ધિ ચિત્ત અને અહંકાર)ને કોણે ઉત્તપન્ન કરેલ છે? શું સુરતા એ દરેક શરીર મા અલગ અલગ છે? એટલે કે અનેક છે? મન અને સુરતા ને બનાવનાર કારીગર એક જ છે કે અલગ અલગ? વિગેરે વિષે જાણવા જીજ્ઞાસા છે. મને જો આની સમજ હોતી તો પ્રશ્ન જ ના પુછવો પડત.
@@pareshladumor777 , કોઈ સુરતા ને ધ્યાન કહે છે, કોઈ આત્મા કહે છે, તો કોઈ મનની વૃત્તિ જયારે અંદર તરફ વળે તો તે જ સુરતા બને છે એમ કહે છે.. કોઈ શ્વાસ ને સુરતા કહે છે. કોઈ ચિત્ત ને સુરતા કહે છે. કોઈ ચિત્ત ની વૃત્તિ ને સુરતા કહે છે, કોઈ હોશ ને સુરતા કહે છે, કોઈ સમજણ ને સુરતા કહે છે, કોઈ બુદ્ધિ ને સુરતા કહે છે અને કોઈ મન ને જ સુરતા સમજે છે.કોઈ શબદ સાભળવા માટે ધ્યાન રાખવાની કિયા ને સુરતા કહે છે.જેને જેમ સમજાય યા કયાંક થી વાચે કાતો સાભળે એટલે કહે પણ આમા સાચું શું સમજવું તે મુંઝવણ છે.
@@Allinone-wj9go જો તમે હિન્દુ ધર્મ ના ધાર્મીક ગ્રથો વેદ પુરાણ શાશ્ત્રો ને માનતા હોય તો 100%ચોર્યાસી છે.21.લાખ જીવ ઈન્ડા માથી જન્મે છે .21.લાખ જીવ પાણી માથી જન્મે છે.21.લાખ જીવ ઉશ્ણજ ગરમી પસીના થી જન્મે છે 21લાખ જીવ ઓર થી જન્મે છે ઓર મા આપણે આવિ જઈએ
@@shitarambapu580 , देव योनि, प़ेत योनि तथा नारकीय योनि नी गणतरी शेमा गणवानी. सात स्वर्ग और सात नर्क कहा आये है ? आठ चकरीओ, अगम लोक, अलख लोक, अमर लोक, सतलोक तथा बेहद मेदान, बिगेरेह भी कबीर पंथ के शास्त्रो में लिखा है.
જય ગુરુદેવ
जय गुरू देव
જય સત ગુરુ મહારાજ સાહેબ બંદગી💐🙏🙏🙏
🙏जय श्री गुरु महाराज जय हो गुरुदेव🙏
બાપુ ઘણાં ઘણા ધન્યવાદ્ સુરતા વિશે સમજા વ્યું કોટી કોટી વંદન આપના ચરણો માં સત સાહેબ,
જય દેવ સાહેબ બંદગી
જયઞુરૂદેવ
જય ગુરુ મહારાજ
🙏 साहेब
🙏 Sat Sat Naman. Sahib. Bandgi Sahib 🙏
Jay gurudev
બાપુ સુરતા અને નુરતા સમજણ પડી આપનો ખુબ ખુબ આભાર
જો સુરતા સત્ય નેજ ગ્રહણ કરતી હોય
તો પછી કબીર સાહેબ તો એમ કહે છે કે
સુરત ફસી સંસાર મે તાસે પળ ગઈ દુર
સુરત બાંધી શ્થીર કરો આઠો પહોર હજુર
કબીર સાહેબ નો કહેવાનો અર્થ છે
સુરત સંસાર મા ફસાઈ ગઈ છે
Saheb bandgi
Tarveni maa nathi javanu
Gorakh naath traveni maa fshaya htaa vihungam saal maa salo Dairkt sabdama surat
Jaap mare
Ajapaa mare
Aanhad Bhi marjay
Surat smaay sabd me vako kaal naa khaye
Om ☝️ namo 🌙 Narayan 🙏
@@user-ey1zz3cn6c , ગોરખનાથ તરવેણી મા ફસાયા હતા એવી તમને શી રીતે ખબર પડી?
સુરતા જો નાભિ કમળ મા રહેતી હોય અને ત્યાં થઇને શુન્ય શિખર ઉપર જતી હોય તો શરીર મા તેની લંબાઈ અને પહોળાઈ ને માપી શકાય? વળી , અનેક સુરતીઓ અલગ અલગ શરીર મા કોણે ફસાવી છે? અને કયારથી ? મન ની ઉતપતિ બહમ માથી થયી હોય તો સુરતા ઓ ની ઉતપતિ કયાં થી થયી હશે?
શાહેબ બદગી
ॐॐॐ
જય ગુરુ દેવ બાપુ આપ કહો છો કે સુરતા જોવાનુ કામ કરે છે તો બાપુ કોય સંતે એમ કહ્યુ કે નુરતે નીરખો અને સુરતે પરખો આમા એવુ બતાયુ કે નીરખ વા નુ કામ નુરતા કરે અને પરખવા નુ કામ સુરતા કરે થોડો તફાત લાગેછે બાપુ આપ શ્રેષ્ઠ છો પણ જાણવા મળે એટલે વાત કરુછુ
જય ગુરૂદેવ તમે બોલા સુરતા સત્ય સિવાય બીજું કંઈ અંનુભવતી નથી તો આવર કોને થાય છે પડદો છે એનો અનુભવ કોને થાય જગતને કોણ જોવે છે કારણકે તમે કહો છવો કે સુરતા સત્ય સિવાય બીજું કંઈ અનુભવાતી નથી તો અવિધા કોને થાય
બાપુ તમને વંદન તમારૂ આશ્રમ ક્યા ગામ છે
જય ગુરુમહારાજ
sat saheb
Ha
ૐ નમો નારાયણ ૐ ગુરુદેવ સત સત નમન
સર્વ પરમાતમા ને સીતારામ
જે ભગવાન
જય ગિરનારી
સમર્થ સતગુરૂ સ્વામી ના ચરણોમાં કોટી કોંટી નમન વંદન સ્વીકાર કરજો જય ગુરૂદેવ
જય ગુરુ દેવ
सुरत फसी संसार में तासे पड गई धुर ।
सुरत बांधी स्थिर करो ,आठो पहोर हजूर ।।
કયું ગામ આપણું
@@avinashistudiobhajan_satsa6725 सुरत
@@avinashistudiobhajan_satsa6725 सुरत
🙏🙏🙏🙏
सुरता मतलब ध्यान रखना अपना खुद का ।
कही ध्यान गलत जगह न जाने पावे ।
निज नाम में ही लगा रहे ।
Bapu tamru Address send Karo mare tamne personaly malvu chhe
બાપુ ધ્યાન કેવી રીતે કરવું સમજાવા મહેરબાની કરશો.
બાપુ. કયુું ગામ
ભાવનગર જિલ્લામાં બુધેલ ગામ,,
Sorry app khud hi bahot confused ho,pl dusre ka kaha hua nahi khud ka experience share kro,surta feeling ke liye hai vo dikhti nahi
Sorry but experience se hi samaj me ayega,rate ratane se nahi
Bapu Ghat Ganga Ke Gupt Ganga Prakash karta
Jay gurudev 🙏🙏🙏
Kyu gam bapu kya avyo ashrm tmaro
Kabir ne kaha he ki surti hi mantra he
Jo hari se milai
Surta atle dhyan jem ke
Murcha ma ny hosh athva bhan ma
Jivvu
તમે સુરતાની વ્યાખ્યા માં મને ભેદ દેખાય છે
સતનામ સાહેબ બંદી છોડ બાલાપીર બધી ક સત્ય નામ બાલા પીર મંદિર
બાપુ અવાજ ક્લીન આવે એવું કંઇક કરો
જય ગુરુ મહારાજ ✨🙏
Surta atle jagta jivvu
सुरता मतलब ध्यान रखना अपना खुद का
@@mafatlalrana871 , साहेब बंदगी साहेब जी, (1)सुरताऔर अंत:करण( मन, बुद्धि, चित्त और अहंकार) में कया तफावत है??(2) और जैसे चित्त से वृत्ति उठती है, वैसे सुरता ये आतमा से उठी वृत्ति है? या आतमा और सुरता एक ही है.?(3) क्या सुरता हर शरीर में अलग अलग होती है?(4)ये जनम मरण में कौन फसा है मन या सुरता?(5) और ये सुरता संसार में फसी है तो उस सुरता को संसार में किसने फसाया? (6) कुछ लोग कहते हैं कि मन ने सुरता को संसार में फसाया है ,यदि मनने सुरता को संसार में फसाया तो मन को किसने बनाया? यदि आप जानते हैं तो बताने की कृपा किजिए.
@@pareshladumor777 , ભાઈ મને તો સુરતા એ એટલે શું તે જ સમજણ પડી નથી. તથા સુરતા અને મન ( મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર) વચ્ચે શું તફાવત છે. ? શું સંબંધ છે? તથા સુરતા અને મન ( મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર) આમાં જનમ મરણ ના ચકકર મા કોણ ફસાણુ છે? તથા કયારથી ફસાણુ છે? તથા સુરતા અને મન( મન, બુદ્ધિ ચિત્ત અને અહંકાર)ને કોણે ઉત્તપન્ન કરેલ છે? શું સુરતા એ દરેક શરીર મા અલગ અલગ છે? એટલે કે અનેક છે? મન અને સુરતા ને બનાવનાર કારીગર એક જ છે કે અલગ અલગ? વિગેરે વિષે જાણવા જીજ્ઞાસા છે. મને જો આની સમજ હોતી તો પ્રશ્ન જ ના પુછવો પડત.
@@pareshladumor777 , કોઈ સુરતા ને ધ્યાન કહે છે, કોઈ આત્મા કહે છે, તો કોઈ મનની વૃત્તિ જયારે અંદર તરફ વળે તો તે જ સુરતા બને છે એમ કહે છે.. કોઈ શ્વાસ ને સુરતા કહે છે. કોઈ ચિત્ત ને સુરતા કહે છે. કોઈ ચિત્ત ની વૃત્તિ ને સુરતા કહે છે, કોઈ હોશ ને સુરતા કહે છે, કોઈ સમજણ ને સુરતા કહે છે, કોઈ બુદ્ધિ ને સુરતા કહે છે અને કોઈ મન ને જ સુરતા સમજે છે.કોઈ શબદ સાભળવા માટે ધ્યાન રાખવાની કિયા ને સુરતા કહે છે.જેને જેમ સમજાય યા કયાંક થી વાચે કાતો સાભળે એટલે કહે પણ આમા સાચું શું સમજવું તે મુંઝવણ છે.
તમે તો બાપુ સત્ય ને જાણીગયા
J vstu vise apne no janta hoi
Ane vise charcha n kray
સુ ખરેખર ચોર્યાસી લાખ યોની છે?
જય ભગવાન, આ પ્રશ્ન સમસ્ત યુવા પેઢી નો છે. પણ આ પ્રશ્ન નો જવાબ કોઈ આપતું નથી.
@@Allinone-wj9go
જો તમે હિન્દુ ધર્મ ના ધાર્મીક ગ્રથો
વેદ પુરાણ શાશ્ત્રો ને માનતા હોય તો
100%ચોર્યાસી છે.21.લાખ જીવ
ઈન્ડા માથી જન્મે છે .21.લાખ જીવ
પાણી માથી જન્મે છે.21.લાખ જીવ
ઉશ્ણજ ગરમી પસીના થી જન્મે છે
21લાખ જીવ ઓર થી જન્મે છે
ઓર મા આપણે આવિ જઈએ
@@shitarambapu580 , देव योनि, प़ेत योनि तथा नारकीय योनि नी गणतरी शेमा गणवानी. सात स्वर्ग और सात नर्क कहा आये है ? आठ चकरीओ, अगम लोक, अलख लोक, अमर लोक, सतलोक तथा बेहद मेदान, बिगेरेह भी कबीर पंथ के शास्त्रो में लिखा है.
@@Allinone-wj9go सब भ्रमजाल है ।ना कहीं जाना नाक ही आना ,
आपे में आप समाना ।
सार शब्द परमात्मा के सिवा सब बकवास है ।
सब धंधा वाले का खेल है ।
જય ગુરૂ મહારાજ 🙏
જે ભગવાન
જય ગુરુ મહારાજ
જય ગુરુ મહારાજ