મુનિશ્રી ગુણવલ્લભસાગરજી મ. સા. ની 18મી દીક્ષા તિથી અનુમોદના તથા 21 દિવસીય મૌન સાધના - high quality

Поділитися
Вставка
  • Опубліковано 5 вер 2024
  • Date: 2.6.2022
    સંયમ અને તપ ધર્મ ની 🛕 અનુમોદના ને નામ
    અમૂલ્ય અવસર રાખે ચુકતા ...
    આવશો તો પામશો ...
    પછી ન કેહતા ... અમે રહી ગયા !
    ગુરુ ગુણ - ગુણોદય - કલાપ્રભ - કવી - વીર - મહોદય - સર્વોદય - ઉદય ગુરુદેવનાં કૃપાવંત ...
    અચલગચ્છનાં ઓજસ્વી પ્રવચનકાર મુનિશ્રી ગુણવલ્લભસાગરજી મ. સા. ની ...
    18મી દીક્ષા તિથી ની અનુમોદના તથા
    21 દિવસીય મૌન તપ - જપ મય સાધનાની પૂર્ણાહુતિ નો અદભુત કાર્યક્રમ
    પૂજ્યશ્રી ના તપ - સાધના ની અનુમોદના સહ તેમના સદા વરસતા આશીર્વાદ પ્રાપ્ત કરવાનો અમૂલ્ય અવસર !
    સુવર્ણ અવસર બેર બેર નહિ આવે !!
    તા. 2જી જૂન - ગુરુવારે
    શ્રી ક. વી. ઓ. દેરાવાસી જૈન મહાજન વાડી, ચીંચબંદર માં
    સવારે 7 થી 9 સુધી
    સમગ્ર ભારતભરનાં સર્વ રાજ્યો / ક્ષેત્રો / સંઘો / મંડળો / મહાજનો / આગેવાનો / ટ્રસ્ટી - પદાધિકારીઓ / ગુરુભક્ત પરિવારો સૌને પધારવાનું હાર્દિક આમંત્રણ છે.
    સંપૂર્ણ કાર્યક્રમ ના લાભાર્થી:
    શ્રીમતી હેમલતાબેન રસિક લખમશી નાગડા પરિવાર
    હ: કલ્પ જીનલ ભાવેશ નાગડા
    (કચ્છ - ચાંગડાઈ / નવી મુંબઈ)

КОМЕНТАРІ • 1