જીવનમાં આવતા દુઃખનો સામનો કેવી રીતે થાય??? | સુખનો સૂર્યોદય ~વક્તા~ પૂ.અપૂર્વમુની સ્વામી(Baps)|katha

Поділитися
Вставка
  • Опубліковано 6 лип 2024
  • જીવનમાં આવતા દુઃખનો સામનો કેવી રીતે થાય??? | સુખનો સૂર્યોદય ~વક્તા ~ પૂજ્ય અપૂર્વમુની સ્વામી
    | Apoorvmuni Swami (Baps)
    | Baps katha 2024
    દુઃખનો દેહાંત,સુખનો સૂર્યોદય આ વિષય ઉપર પૂજ્ય અપૂર્વમુની સ્વામીનું ધારદાર પ્રવચન અહીંયા પ્રસ્તુત છે.
    આશા છે કે સાંભળનાર દરેકને તેમાંથી સુખનો રાજમાર્ગ મળશે...
    રાજી રહેજો.
    જય સ્વામિનારાયણ
    વિનમ્ર નિવેદન :-અહીં મૂકવામાં આવતા ઓડિયો/વિડીયો સાહિત્યનો હેતુ BAPS સ્વામિનારાયણ સંસ્થા સાથે જોડાયેલા હરિભક્તોને ઉપયોગી બને તે માટેનો છે, આ ચેનલ તથા ચેનલમાં મુકવામાં આવતા કોઈ પણ સાહિત્યનો હેતુ કોઈ પણ જાતિ, ધર્મ,સમાજ કે કોઈ સમુદાયની માન્યતાને ઠેશ પહોચાડવાનો નથી...જેની વિનમ્ર નોંધ લેશો.
    #baps_katha
    #apoorvmuni_swami
    #happy
    #swaminarayan_katha

КОМЕНТАРІ • 57