નિબંધન્ - Mahendrasinh Parmar - મહેન્દ્રસિંહ પરમાર

Поділитися
Вставка
  • Опубліковано 5 лют 2025
  • શ્રી જનક ત્રિવેદી નિબંધ સ્પર્ધામાં વિજેતા અને પસંદગી થયેલા નિબંધોનું પુસ્તક - નિબંધન્ - સંપાદક - ધર્મેન્દ્ર ત્રિવેદી દ્વારા કરવામાં આવેલ છે. જેનું પ્રકાશન ઝેડકેડ ગ્રુપ દ્વારા કરવામાં આવ્યું છે. આ પ્રસંગે ઉપસ્થિત સૌ મહાનુભાવોમાંથી પોતાની વાત રજૂ કરતા મહેન્દ્રસિંહ પરમારની વાત અત્રે રજૂ કરેલ છે. આ પુસ્તક મેળવવા નીચે આપેલ લિંક ઉપરથી મેળવી શકાશે.
    zcadgroup.co.i...
    #zcadgroup #nibandhan

КОМЕНТАРІ • 2

  • @Bhagvanmer-q5c
    @Bhagvanmer-q5c 6 місяців тому +1

    વાહ..બધા નિબંધ વિશે ખૂબ સરસ વાત કરી છે.

  • @vipulkaliyaniya2872
    @vipulkaliyaniya2872 6 місяців тому +1

    💐🙏