કેમ રે ભૂલાય પ્રમુખસ્વામી KEM RE BHULAY PRAMUKHSWAMI PART-4

Поділитися
Вставка
  • Опубліковано 21 жов 2024
  • કેમ રે ભૂલાય પ્રમુખસ્વામી KEM RE BHULAY PRAMUKHSWAMI PART-1 TO 4 #BRAHMAVIHARISWAMI #BAPS #BAPSPRAVACHAN
    "કેમ રે ભુલાય... પ્રમુખસ્વામી આપને...
    કેમ રે ભુલાય...."
    વિશ્વવંદ્ય અને વિનમ્ર એવા બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ નું સમગ્ર જીવન બીજા ના ભલા માટે , પરોપકાર માટે હતું,
    પ્રમુખસ્વામી મહારાજ ના કાર્ય ને એક સામાન્ય દ્રષ્ટિ એ થી જોઈએ તો એમને પોતાના જીવનકાળ દરમિયાન 1100 કરતા પણ વધુ ગગનચુંબી મંદિર દ્વારા માનવ ના ચારિત્ર્ય ઘડતર ના કેન્દ્રો શરૂ કર્યા, 1000 કરતા પણ વધુ સુશિક્ષિત અને ચારિત્ર્ય શીલ સાધુ સમાજ ની ભેટ આપી, અઢી લાખ કરતા પણ વધુ ઘરો માં પધરામણી કરી દરેક ને રાજી કર્યા, સાત લાખ કરતા પણ વધારે પત્રો ના જવાબ આપી લોકો ને સાચું માર્ગદર્શન પુરૂ પાડ્યું, 17000 કરતા પણ વધુ ગામો માં વિચરણ કર્યું એવું તો અનેક કાર્ય લોકોના હિતાર્થ કર્યું છે....
    કદાચ આવનાર પેઢી કલ્પના પણ નહીં કરી શકે કે શું એક જીવન કાળ માં આ બધું શક્ય છે???
    જેમણે આપણા અને આપણી આવનારી પેઢી માટે આટલુ બધું કાર્ય કર્યું હોય તો સ્વાભાવિક છે કે એમનો ઉપકાર જીવનભર નહીં ભૂલી શકીએ....
    આજે પણ એમની સ્મૃતિ કરીયે છીએ તો નજર સામે એમની મૂર્તિ તરી આવે છે, ચાલો " કેમ રે ભુલાય.... પ્રમુખસ્વામી આપને... કેમ રે ભુલાય..." તે વિષય અંતર્ગત બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ ના પ્રસંગો ને વાગોળીયે સંસ્થા ના વિદ્વાન સંત પૂ.બ્રહ્મવિહારી સ્વામી પાસેથી 4 ભાગમાં...
    PART-1 • કેમ રે ભૂલાય પ્રમુખસ્વ...
    PART-2 • કેમ રે ભૂલાય પ્રમુખસ્વ...
    PART-3 • કેમ રે ભૂલાય પ્રમુખસ્વ...
    PART-4 • કેમ રે ભૂલાય પ્રમુખસ્વ...
    Facebook page- / gurunomahima
    IF YOU LIKE THIS VIDEO.
    SO PLEASE SUBSCIBE THIS CHANNAL AND SHARE
    JAY SWAMINARAYAN

КОМЕНТАРІ • 14