28-03-2022 A G Vala Man Re..Shri Swaminarayan Ashram ( Temple) Bhupatwala Haridwar

Поділитися
Вставка
  • Опубліковано 27 бер 2022
  • સંત ભોજન - ભંડારો તથા યજ્ઞ
    ફાગણ વદ ૮, 25-03-2022
    🌸શ્રી ભીખાભાઇ વિસાભાઈ વાઘ
    ધ. પ.શ્રી : સોનબેન ભીખાભાઇ વાઘ
    પુત્ર : સાદુર ભાઈ , કનુભાઈ , અરજણભાઇ ગામ: રામપરા
    હસ્તે : નાથા ભાઈ રમશિભાઈ વાઘ ( વાંગધ્રા )
    🌸પ.ભશ્રી એભલભાઈ ભાણાભાઈ વાઘ
    તરફ થી આજે 251 થી ઉપરાંત સંતોને ભોજન તથા , બ્રમભોજન અને પુજન, યજ્ઞ , ગૌ માતા નું પૂજન અને ગૌચારો, ઠાકોરજી ને થાળ,ગંગા પુજન, પિતૃ પૂજન આદિ કરવામાં આવ્યું હરિદ્વાર માં વિરાજતા શ્રી ઘનશ્યામ મહારાજ એવમ ગંગા મૈયા ના ચરણો માં પ્રાર્થના કે એમના પરિવાર માં સદા સુખ સમૃદ્ધિ , શાંતિ, કીર્તિ , સંપ તથા પરિવાર માં ભગવાન ની વિશેષ ભક્તિ વધે એવા ગુરુજી તથા સંતોએ આશીર્વાદ આપ્યા...
    શ્રી સ્વામિનારાયણ આશ્રમ - હરિદ્વાર
    25/03/2022
    સંત ભોજન - ભંડારો તથા યજ્ઞ
    ફાગણ વદ ૯, 26-03-2022
    🌸 અ.નિ. કાના ભાઈ ભાણા રામ ના મોક્ષાર્થે
    હસ્તે - ભાઈ શ્રી બાઘા ભાઈ ભાણા ભાઈ રામ સહ પરિવાર
    🌸નનાભાઈ હરશુંભાઈ વાવડિયા ગામ: રામપર
    તરફ થી આજે 251 થી ઉપરાંત સંતોને ભોજન તથા , બ્રમભોજન અને પુજન, યજ્ઞ , ગૌ માતા નું પૂજન અને ગૌચારો, ઠાકોરજી ને થાળ,ગંગા પુજન, પિતૃ પૂજન આદિ કરવામાં આવ્યું હરિદ્વાર માં વિરાજતા શ્રી ઘનશ્યામ મહારાજ એવમ ગંગા મૈયા ના ચરણો માં પ્રાર્થના કે એમના પરિવાર માં સદા સુખ સમૃદ્ધિ , શાંતિ, કીર્તિ , સંપ તથા પરિવાર માં ભગવાન ની વિશેષ ભક્તિ વધે એવા ગુરુજી તથા સંતોએ આશીર્વાદ આપ્યા...
    શ્રી સ્વામિનારાયણ આશ્રમ - હરિદ્વાર
    26/03/2022
    સંત ભોજન - ભંડારો તથા યજ્ઞ
    ફાગણ વદ ૧૦, 27-03-2022
    અ.નિ.શ્રી રાણી બેન લક્ષ્મણ ભાઈ વાવડિયા ના મોક્ષાર્થે
    હસ્તે પુત્ર શ્રી અરજણ ભાઈ લક્ષ્મણ ભાઈ વાવડિયા , પુત્રવધુ શ્રી જહુ બેન અરજણ ભાઈ ,પૌત્ર શ્રી વાલેરા બેન તથા માણસુ ભાઈ - વાંગધ્રા
    તરફ થી આજે 251 થી ઉપરાંત સંતોને ભોજન તથા , બ્રમભોજન અને પુજન, યજ્ઞ , ગૌ માતા નું પૂજન અને ગૌચારો, ઠાકોરજી ને થાળ,ગંગા પુજન, પિતૃ પૂજન આદિ કરવામાં આવ્યું હરિદ્વાર માં વિરાજતા શ્રી ઘનશ્યામ મહારાજ એવમ ગંગા મૈયા ના ચરણો માં પ્રાર્થના કે એમના પરિવાર માં સદા સુખ સમૃદ્ધિ , શાંતિ, કીર્તિ , સંપ તથા પરિવાર માં ભગવાન ની વિશેષ ભક્તિ વધે એવા ગુરુજી તથા સંતોએ આશીર્વાદ આપ્યા...
    શ્રી સ્વામિનારાયણ આશ્રમ - હરિદ્વાર
    27/03/2022
    Shastri Swami Shree Harivallabhdasji is the founder of Shree swaminarayan ashram
    at the most pious pilgrimage Haridwar. The Trust of Shree Swaminaryan Ashram is registered as
    Shree Swaminarayan Din dayal Seva Trust with the number E2955. This trust has been serving
    people with the kind co-operation of the devotees of India and abroad. This trust has been providing
    spritual service, social service & the service appropriate to our Indian culture
    Song Credits:
    Singers: Sagar Swami
    -------------------------------
    Enjoy & stay connected with us!
    👉 Subscribe to UA-cam: / @shriswaminarayanashra...
    👉 Like us on Facebook: / shriswaminarayanashram...
    👉 Follow us on Instagram: / shriswaminarayanashram...
    👉 360 Virtual Tour of SHREE SWAMINARAYAN ASHRAM MANDIR - HARIDWAR
    tourmkr.com/F1...
    #mandir #swaminarayan #vadtal #vadtaldham #haridwartrip #kalupurmandir

КОМЕНТАРІ •