પર્યુષણ મહાપર્વ ચોથો દિવસ Highlight | २८/०८/२०२२ | પ.પૂ. ઉદયરત્ન સાગરજી & ગુણવલ્લભ સાગરજી મ.સા.

Поділитися
Вставка
  • Опубліковано 26 сер 2022
  • Shree Dakshin Mumbai Achalgachh Jain Sangh, Sarvoday Guru Darbar, Central Plaza, Girgaon, Mumbai
    🪩 સર્વ - ઉદય - ગુણ ગુરુભક્તોને ખાસ સંદેશ ! 📜
    આવતીકાલથી શરુ થઇ રહેલ પર્યુષણ ✨ માં આપ વિશેષ રૂપે પ્રવચનનો ત્યાં રહેલા મહાત્માના મુખેથી જરૂરથી લાભ લેજો ... 🔮
    17 પ્રતિક્રમણ અવશ્ય કરજો ! ⏳
    ⚠️ ચડાવાઓમાં દેખાદેખી કે અહંકાર (મોટાઈ)નું પ્રદર્શન છોડીને ભાવથી ઘી બોલજો... 🌟
    શક્તિ મુજબ અઠ્ઠાઈ - અઠ્ઠમ - એકાસણા 💠 ભલે કરજો... 🚫 પરંતુ આરંભ-સમારંભનો ત્યાગ તો જરૂરથી કરજો !
    ⛔ 8 દિવસ AC, TV, ફ્રિજ, વોશિંગ મશીન, મોબાઈલ આદિ નો ત્યાગ કરજો ! ⛔
    ‼️ મીડિયામાં ટાઈમ પાસ કરી forwarded મેસેજો આગળ મોકલવા કરતા, ફ્રી ટાઈમમાં પુસ્તકોનું વાંચન તથા "નવકાર જાપ" 📿 વધુ માં વધુ કરજો ... ‼️
    છેલ્લે એટલુંજ કે... આ પર્વ "Festival of Forgiveness" ના નામ થી ઓળખાય છે... અણગમતી ઘટના - વ્યક્તિઓને માફ કરી દેજો 🫰🏼 ... માફી માંગવામાં નાનપ ન અનુભવજો ... 🙏🏼
    આપના આ વર્ષ ના પર્યુષણ "યાદગાર - શાનદાર" બને એજ શુભેચ્છા - આશીર્વાદ ! ✋🏼
    લિ. ગણિવર્ય ઉદયરત્નસાગરજી
    મુનિ ગુણવલ્લભસાગરજી
    ના ધર્મલાભ !
    Subscribe UA-cam Channel
    🗝U R Parivar Channel
    ua-cam.com/users/ch....
    🔑 SDMAJS Channel
    ua-cam.com/users/ch....
    Follow Facebook Page
    / shree-dakshi. .
    🙏🏻 જય જિનેન્દ્ર 🙏🏻Shree Dakshin Mumbai Achalgachh Jain Sangh, Sarvoday Guru Darbar, Central Plaza, Girgaon, Mumbai
    🪩 સર્વ - ઉદય - ગુણ ગુરુભક્તોને ખાસ સંદેશ ! 📜
    આવતીકાલથી શરુ થઇ રહેલ પર્યુષણ ✨ માં આપ વિશેષ રૂપે પ્રવચનનો ત્યાં રહેલા મહાત્માના મુખેથી જરૂરથી લાભ લેજો ... 🔮
    17 પ્રતિક્રમણ અવશ્ય કરજો ! ⏳
    ⚠️ ચડાવાઓમાં દેખાદેખી કે અહંકાર (મોટાઈ)નું પ્રદર્શન છોડીને ભાવથી ઘી બોલજો... 🌟
    શક્તિ મુજબ અઠ્ઠાઈ - અઠ્ઠમ - એકાસણા 💠 ભલે કરજો... 🚫 પરંતુ આરંભ-સમારંભનો ત્યાગ તો જરૂરથી કરજો !
    ⛔ 8 દિવસ AC, TV, ફ્રિજ, વોશિંગ મશીન, મોબાઈલ આદિ નો ત્યાગ કરજો ! ⛔
    ‼️ મીડિયામાં ટાઈમ પાસ કરી forwarded મેસેજો આગળ મોકલવા કરતા, ફ્રી ટાઈમમાં પુસ્તકોનું વાંચન તથા "નવકાર જાપ" 📿 વધુ માં વધુ કરજો ... ‼️
    છેલ્લે એટલુંજ કે... આ પર્વ "Festival of Forgiveness" ના નામ થી ઓળખાય છે... અણગમતી ઘટના - વ્યક્તિઓને માફ કરી દેજો 🫰🏼 ... માફી માંગવામાં નાનપ ન અનુભવજો ... 🙏🏼
    આપના આ વર્ષ ના પર્યુષણ "યાદગાર - શાનદાર" બને એજ શુભેચ્છા - આશીર્વાદ ! ✋🏼
    લિ. ગણિવર્ય ઉદયરત્નસાગરજી
    મુનિ ગુણવલ્લભસાગરજી
    ના ધર્મલાભ !
    Subscribe UA-cam Channel
    🗝U R Parivar Channel
    ua-cam.com/users/ch....
    🔑 SDMAJS Channel
    ua-cam.com/users/ch....
    Follow Facebook Page
    / shree-dakshi. .
    🙏🏻 જય જિનેન્દ્ર 🙏🏻

КОМЕНТАРІ •