વલસાડમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે અઢી દિવસ સ્થાપના કરાયેલ ગણપતિ બાપ્પા નું વિસર્જન કરવામાં આવ્યું
Вставка
- Опубліковано 18 жов 2024
- "ગણપતી બાપ્પા મોરિયા આગલે બર્સ તું જલ્દી આ" ના નાદ સાથે ઘર ઘર મુકાયેલ અઢી દિવસના શ્રીજી પ્રતિમાનું વલસાડના ઔરંગા નદી કિનારે વિસર્જન કરાયું
વલસાડ ના ધારાસભ્ય ભરત પટેલના નિવાસસ્થાને સ્થાપના કરાયેલ ગણપતિ બાપ્પા નું પણ ભક્તિમય વાતાવરણમાં ઔરંગા નદી માં વિસર્જન કરવામાં આવ્યું હતું
વિસર્જન યાત્રા રૂટ પર કોઈ અનિચ્છનીય બનાવ ના બને માટે વલસાડ જિલ્લા પોલીસ ટીમે ઠેરઠેર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી અઢી દિવસના શ્રીજી વિસર્જન યાત્રા શાંતિમય વાતાવરણમાં સંપન્ન કરાવી હતી જ્યારે વલસાડ નગરપાલિકા ની ફાયર ની ટીમે ઔરંગા નદી કિનારે સેવા બજાવી હતી