સદભાવના વૃધ્ધાશ્રમ માં 100 વર્ષ ના બા ની મુલાકાતે

Поділитися
Вставка
  • Опубліковано 3 кві 2024
  • જ્યાં દીકરા વગર ના માવતર ની સેવા કરવામાં આવે છે. પથરી વશ માવતર ને પણ સાચવવામાં આવે છે. આ સદભાવના વૃધ્ધાશ્રમ માં કેવી સેવા કરવામાં આવે છે. તે જ આ વિડિયો માં જોવાનું છે. બીજું એ કે આપની આસપાસ આવા વડીલ તમને જોવા મળે તો જરૂર થી કોન્ટેક્ટ કરજો સદભાવના વૃધ્ધાશ્રમ

КОМЕНТАРІ •