ગાંધીનગર : ઉવારસદના શ્રી લીલીવાડી જોગણી માતાજી મંદિર ખાતે યોજાયો ૯ કુંડીય મહાચંડી મહાયજ્ઞ

Поділитися
Вставка
  • Опубліковано 30 вер 2024
  • #LilivadiJoganiMataji #Uvarsad
    તાલુકા-જિલ્લા ગાંધીનગરના ઉવારસદ ગામના ચિકાપુરા વિસ્તારમાં શ્રી લીલીવાડી જોગણી માતાજીનુ ખૂબ જ સુંદર અને ભવ્ય મંદિર આવેલું છે, જ્યાં શ્રી જોગણી માતાજી ખૂબ જ દિવ્ય અને તેજોમય પ્રતિમામાં વર્ષોથી બિરાજમાન છે, મંદિર દ્વારા અનેકવિધ ધાર્મિક ઉત્સવોની ઉજવણી કરવામાં આવે છે, એ જ રીતે આજરોજ ચૈત્ર સુદ નોમના દિવસે અહીંયા નવ કુંડીય મહાચંડી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં સમસ્ત ગ્રામજનો હર્ષોલ્લાસ સાથે જોડાયા હતા.
    મંદિર તથા મંદિરના ઈતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી અને કાર્યક્રમની વિગત ભૂદેવ ઉમેશભાઈ દ્વારા આપવામાં આવી હતી, જ્યાં ભુવાજી શ્રી કનુજી ઠાકોર પણ હાજર રહ્યા હતા.
    જુઓ સંપૂર્ણ એપિસોડ
    Shree Lilivadi Jogani Mataji Mandir Uvarsad Arranged 9 Kundiya Mahayagn 10.04.2022
    Shree Lilivadi Jogani Mataji Mandir, Uvarsad, 9 Kundiya Mahayagn, 10.04.2022,

КОМЕНТАРІ • 6