મનોવિજ્ઞાન ધોરણ 12 | Manovigyan std 12 | Revised Syllabus For 20-21|સુધારેલ અભ્યાસક્રમ| Prashnanisir

Поділитися
Вставка
  • Опубліковано 20 жов 2024
  • મનોવિજ્ઞાન ધોરણ 12 | Manovigyan std 12 | Revised Syllabus For 20-21|સુધારેલ અભ્યાસક્રમ | Dr. Jignesh Prashnani
    ધોરણ ૧૧ અને ધોરણ ૧૨ મનોવિજ્ઞાનના પાઠ્યપુસ્તકના લેખકશ્રી દ્વારા પ્રકરણ-5 ની સમજુતી અહીં આપવામાં આવી છે.
    વિચારોની શક્તિ અદ્ભુત છે. માણસ વિચારોની શક્તિ દ્વારા પોતાના જીવનને વિધાયક દિશા આપી શકે છે. જો વિચારોને સકારાત્મક દિશા મળે તો જિંદગી માં સુખ શાંતિ અને આનંદ વધે છે. આ વિડીયો દ્વારા પાવર ઓફ પોઝિટિવ થિંકિંગ અને આત્મ વિશ્વાસ કઈ રીતે વધારવો એ વિશે આ ચેનલના વિડીયોમાં મનો-અધ્યાત્મિક માર્ગદર્શન મેળવશો.
    Dr Jignesh Prashnani
    Assistant Teacher
    Sri M M V higher secondary school
    Mokar
    #DrJigneshPrashnani
    #મનોવિજ્ઞાન
    #manovigyanstd12

КОМЕНТАРІ • 34