ભાગ૧|સદગોર ઇમામશાહ બાવા|હંસતેજ મહારાજ વિશે ટૂંકો ખુલાસો|ચંદુ કાકા|પ.પૂ.કરશનદાસ મહારાજપીરાણા|કર્મભૂમિ

Поділитися
Вставка
  • Опубліковано 13 жов 2024
  • સદગોર ઇમામશાહ બાવા | હંસતેજ મહારાજ વિશે ટૂંકો ખુલાસો | ચંદુ કાકા | કરશનદાસ મહારાજ પીરાણા

КОМЕНТАРІ • 59

  • @navinpatel4310
    @navinpatel4310 Місяць тому

    જય ઇન્દ્ર ઈમામ શાહ જય હો જય હો

  • @cdpatel9996
    @cdpatel9996 2 місяці тому +1

    સદ્ ગુરુ ઈન્દ્ર ઈમામશાહ બાવા કી જય જય હો 🌹

  • @cdpatel9996
    @cdpatel9996 2 місяці тому +1

    સત્ પંથ ધર્મ ની જય જય હો 🌹

  • @cdpatel9996
    @cdpatel9996 Рік тому +3

    ઈમામ શાહ બાવા કી જય 🌹

  • @baldevdesai9584
    @baldevdesai9584 Рік тому +3

    સાચી વાત. જય ઇમામ શાહ બાવાજી

  • @cdpatel9996
    @cdpatel9996 7 місяців тому +2

    ઇમામ શાહ બાવા ની જય હો 🌹

  • @cdpatel9996
    @cdpatel9996 7 місяців тому

    100 ટકા સાચી વાત છે 🌹

  • @saiyedmahir8440
    @saiyedmahir8440 Рік тому +2

    Imamshahabawa ni dhum 💖

  • @TheMemeVault0001
    @TheMemeVault0001 Місяць тому

    जय गुरूदेव

  • @gopalparmar8846
    @gopalparmar8846 Місяць тому

    જય શ્રી નાયાજી મહારાજ-કુકસ

  • @tulsipatel1793
    @tulsipatel1793 Рік тому +2

    જય લક્ષ્મીનારાયણ

  • @bharatkhambhalia1612
    @bharatkhambhalia1612 3 місяці тому

    જય ઇમામશાહ બાવાજી

  • @maheshrider6054
    @maheshrider6054 Рік тому +1

    સર્વ અવતારના સર્વ ના નિયંતા સર્વ કારણના કારણ સર્વ ઇશ્વરના ઇશ્વર પ્રગટ પુરુષોત્તમ નારાયણ શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય,,,,,,
    જય શ્રી સ્વામિનારાયણ

  • @paragpatel7866
    @paragpatel7866 Рік тому +3

    Sahejanda chandu bapa Jai ho bava ni

  • @બાબૃભાઇદૅસાઇ

    જયીઇમમસાહેબાવા

  • @rameshvagadiya4535
    @rameshvagadiya4535 Рік тому +4

    વાહ ચંદુ બાપા તમારી વાત સો ટકા સાચી છે. તમારો વિરોધ જારી રાખી આગળ વધો.......

  • @patelramesh8331
    @patelramesh8331 5 місяців тому

    Jay Gurudev Baba bilkul sachivalay se

  • @rajnishsenghani7628
    @rajnishsenghani7628 Рік тому +9

    હરિ ઓમ👏🏻
    આપણે સૌ સમજીએ.....
    આપણા જગતગુરુ સતપંથાઆચાર્ય તેમજ સર્વ સંતો મહંતો,ગુરુદેવ સર્વના મનન ચિંતનથી આ નિર્ણય લેવામાં આવેલ છે અને આમાં સદગુરુ મહારાજનું નામ કાઢવાની કોઈ વાત જ નથી આપણે ખાલી નામને હિન્દુ શબ્દનું ઉચ્ચારણ આપવાનું છે આપણો ભાવ તો વધુ ને વધુ સદગુરુ મહારાજ સાથે રહેશે. જ્યારે આપણા સંપ્રદાયમાં આવી ઉતરોતર પ્રગતિ થાય છે ત્યારે આવા સંકટોનો સામનો કરવો પડે છે.
    વાત રહી વીડિયોની તો
    શ્રીકૃષ્ણએ મહાભારતના યુદ્ધમાં શસ્ત્ર ના ઉપાડવાનું વચન લીધું હતું. તેમ છતાં તેને યુદ્ધમાં સુદર્શન ચક્ર ધારણ કર્યું ત્યારે ભીષ્મપિતામહ બોલ્યા ભગવાન તમે તો સૃષ્ટિના સર્જનહાર છો, ઈશ્વર તમે છો, તમે જ પરમાત્મા છો તો તમે વચન કેમ તોડ્યું? તો ભગવાન શ્રીકૃષ્ણ કહે છે જ્યારે જ્યારે મારા ભક્ત ઉપર સંકટ આવે અને ધર્મ પર સંકટ આવે ત્યારે મારું વચન તો કાંઈ નહિ પણ હું બધું જ કરવા તૈયાર છું તો ભગવાન પણ સારું થાય પરિસ્થિતિને અનુકૂળ વચનભંગ થયા છે. તો તે વાતને ધ્યાન દઈએ.
    ખાસ તો એ છે કે આપણા સંતો મહંતો આપણી દ્રઢ નિષ્ઠા વધારવા માટે કેમ કરીને સતપંથ સમાજના અનુયાયીઓનો ભાવ ધર્મ પ્રત્યે વધુમાં વધુ જોડાઈ રહે તે માટે સમય અનુસાર વચનો આપેલ છે પણ અત્યારના સમય અનુકૂળતા મુજબ સદગુરુ મહારાજની કૃપા નિષ્કલંકી નારાયણ ભગવાનના આશીર્વાદથી વાતાવરણ આખું ધર્મને વધુ મજબૂત કરવા માટે આ સુલભ પરિસ્થિતિ ઉદભવી છે તેથી આપણે સર્વે સમાજના હિત માટે આપણી પ્રેરણાપીઠ તીર્થધામ સંસ્થાને સહયોગ કરીએ.
    🙏🏻 જય ગુરુદેવ🙏🏻

    • @jaypatel15612
      @jaypatel15612 Рік тому

      વચન નું મહત્વ
      રાજા દિલીપ જેમના વંશ માં ભગવાન રામ થયા એમને શ્રાપ હતો કે તેમને સંતાન સુખ નાઈ મળે ત્યારે રાજા વસિષ્ઠ મુનિ પાસે ગયા તેમને નંદિની ગાય ની સેવા કરવા નું વચન માગ્યું હતું. પણ એક વાર રાજા દિલીપ ગાય ને ચરાવા ગયા ત્યારે એક સિંહ આવ્યો તો રાજા દિલીપ એ પોતાનું વચન પાળવા અને ગાય ને બચવા સિંહ ને કહ્યું તું મારો શિકાર કરી લે ત્યારે ગાય એ પ્રસ્સન થઇ ને સંતાન પ્રાપ્તિ નું વરદાન આપ્યું હતું અને એ જ રઘુ વંશ માં ભગવાન રામ થયા.

    • @jaypatel15612
      @jaypatel15612 Рік тому

      ધર્મ પ્રત્યે જોડાઈ રહે એટલા માટે સુધારા કરો છો પણ આચરણ માં નઈ લાવે ધર્મ ને એ ક્યાં સુધી સતપંથી બની ને ટકી રહેવા ના. એક ખાલી જ્ઞાનેશ્વર મહારાજ લસણ ડુંગળી ખાતા બંધ થયા છે બાકી કોઈ લોકો મા ફર્ક નથી જોયો. જે લોકો દિવસ ઉગ્યા પછી ઉઠતા અને લસણ ડુંગળી ખાતા હતા એ આજે પણ ૭-૮ વાગે જ ઉઠે છે અને હજી પણ લસણ ડુંગળી ચરી જાય છે. આ તો ભાગવત ગીતા માં પણ લખ્યું છે ને કે લસણ ડુંગળી ના ખાવી જોઈએ ભારત ના બધા સાધુ સંતો પણ ના પડે છે તો નામ બદલવા કરતા પહેલા લોકો માં ધર્મ નું આચરણ આવે એવું કઈક કરવું જોઈએ. આહાર શુદ્ધિ હશે તો વિચાર પણ શુદ્ધ થશે.

  • @DholuRajesh-sl1ud
    @DholuRajesh-sl1ud Рік тому +3

    Sahejanda Chandu bapa

  • @narsinhrayka1448
    @narsinhrayka1448 Рік тому +1

    જય બાવાજી

  • @vinodpatel2961
    @vinodpatel2961 Рік тому +1

    જય ગુરુદેવ

  • @cdpatel9996
    @cdpatel9996 7 місяців тому

    Jay Gurudav 🌹

  • @AnilPatel-ce6dj
    @AnilPatel-ce6dj Рік тому +3

    વાહ ચંદુબાપા ધન્ય છે શાંદેજંદા🙏🙏🙏

  • @babubhaidesai9185
    @babubhaidesai9185 Рік тому +2

    વાહ બાપા

  • @jagdishlimbani8435
    @jagdishlimbani8435 Рік тому +4

    આ ઈમામ શાહ બાબા કોણ હતાં હિંદુ કે મુસલમાન

  • @cdpatel9996
    @cdpatel9996 7 місяців тому +1

    Sara's 🌹

  • @NilamPatel-e4h
    @NilamPatel-e4h 5 місяців тому

    Sahi samj api bapa a

  • @MonikaPokar-x8b
    @MonikaPokar-x8b Рік тому +1

    Bau saras bapaji sahejnda

  • @manishpatel7840
    @manishpatel7840 Рік тому +7

    વાહ ચંદુબાપા ધન છે તમને અને ધન છે તમારા ગુરુને જેમણે આવું જ્ઞાન આપ્યું તમને 🙏🙇‍♂️

    • @Meera56813
      @Meera56813 Рік тому +1

      ખરેખર ધન્ય ધન્ય છે ચંદુબાપા તેમજ સર્વે સતપંથી સૈનિકો જેને આવા કઠણ કળીયુગમાં સર્વ ને જાગ્રત કરવાનો એક સંદેશો આપ્યો

    • @nandinidholu9583
      @nandinidholu9583 Рік тому

      Dhanyvad BAAP 🙏

  • @yogendrapatel6086
    @yogendrapatel6086 Рік тому +2

    વાહ ચંદુબાપા ખુબ સરસ સમજાવ્યું છે

  • @damayantirangani750
    @damayantirangani750 Рік тому

    Bahu saras great

  • @damayantirangani750
    @damayantirangani750 Рік тому +1

    બહુ સરસ બાપા આ પાખંડી માણસો નહીં સમજે

  • @Haneymachhi2008
    @Haneymachhi2008 Рік тому +1

    ખુબ જ સરસ સમજાવી ખુબજ આનંદ થયો આવાં આવા ખુલાસા કરતા રહેજો

  • @bharatpatel3490
    @bharatpatel3490 Рік тому +2

    જય ગુરુદેવ ચંદુ બાપા બહુ સમજણ સાચી આપી છે આવા પરિવર્તન કરવા વાળાને નામ સાહેબ આવો સદબુદ્ધિ આપે સારી વિચારધારા આપે આમાંથી કાંઈ સમજણ લે સાહેજદા

  • @aashamahajan9747
    @aashamahajan9747 Рік тому +1

    🌹🌹🌹🙏🙏🙏🙏ॐ सदगुरु देव की जय, चंदूकाकाजी ए जानकारी हिंदी भाषा मे देंगे तो बहुत अच्छातरहसे समजमें आएगा 🙏🙏🙏

  • @kamleshdivani5604
    @kamleshdivani5604 Рік тому +3

    Jay gurudev

  • @kishannakrani1148
    @kishannakrani1148 Рік тому +13

    વાહ ચંદુ બાપા વાહ ...ધન્ય છે તમને અને તમારા ગુરુ ને .. આવડું સરસ મજાનું સચોટ રીતે સમજાવ્યું ...હવે આ સમજ્યા પચ્છી જો કોઈ ના સમજે તો જીંદગી નકામી છે..જેના કારણે આપણે છીએ એને આપે ભૂલી જીએ સુ...બાવા નું નામ નીકાળી નખાય કે સુ...પોતાની જાહેર મિલકત છે એમ મડ્યા છો....વેદ વિચારી ને ચાલો મુનિવર ભાઇ નહિતર માંદન આવશે ત્યારે કેમ કરી દેશો જવાબ....એક એક ગુનો સાહેબ સો સો વાર પૂછશે.... ત્યારે જવાબ કેમ દેશો ....ગમે તેટલો સુધારો થશે ...તોય લક્ષ્મી નારાયણ વાળા આપણ ને ની ભળાવે ....એટલે સમજી તો સારું નહિતર હાથ માંથી બધું જસે.....

  • @narsinhpatel8124
    @narsinhpatel8124 Рік тому +6

    બાપા
    પ્રેરણા પીઠ જઈ ને વાત કરો
    આ રીતે આમારી આસ્થા અને ગુરૂઆદેશ ની અવજ્ઞા આમારા નઈ થાય
    આરીતે youtube પર video નાખી ને સતપંથ માં ભાગલા પડે એવું થશે
    માટેજ આપણે પ્રાર્થના કે આપ શ્રી પ્રેરણા પીઠ જઈ ને મહારાજ શ્રી સાથે ચર્ચા કરો

    • @hirenpatel8697
      @hirenpatel8697 Рік тому

      આપરા સંતો ની સામે બેસીને વાત કરવી જોયે કેમ આલોકો નાથી કરતા

    • @jaypatel15612
      @jaypatel15612 Рік тому

      મને ખબર છે અને પૂરો વિશ્વાસ છે કે આમા આપણા મહારાજ ની કોઈ ભૂમિકા નથી નામ બદલવા મા. અને આ નામ બદલવા નો જેમને નિર્ણય લીધો છે એ સતપંથ ના ભાગલા પાડવા જ ઈચ્છે છે અને એ 2 ટ્રસ્ટી મા થી એક ટ્રસ્ટી "સતપંથી પણ નથી" અને એ ટાર્ગેટ લઇ ને આવ્યો છે "સતપંથ ને સમાપ્ત" કરવા નું વિશ્વાસ ના હોય તો એ એક ટ્રસ્ટી નો ઇતિહાસ જાણી લેજો અને બીજા ને ધર્મ થી કઈ લેવા દેવા નથી તેને કળિયુગ નો રંગ લાગી ગયો છે તેને ફક્ત મિલકત અને સત્તા મા રસ છે.

    • @jaypatel15612
      @jaypatel15612 4 місяці тому

      જે મહારાજ ની આપ વાત કરો છો એને પોતાના સન્યાસ પહેલા ના ગુરુ શવજી કાકા અને સન્યાસ બાદ ના ગુરુ નાનકદાસ મહારાજ આ બન્ને માં થી એક પણ ગુરુ ની આજ્ઞા નું પાલન નથી કર્યું અને ના તો એમના માર્ગ પર ચાલ્યા છે , અને રહી વાત પ્રેરણાપીઠ માં જઈ ને વાત કરવા ની તો ત્યારે આ લોકો મીટીંગ કેન્સલ કરી નાખે અને થોડા મહિના પછી જાતે જ નિર્ણય કરી લે જે સતપંથી પણ નથી એવા લોકો ની વાત મા આવી ને

  • @patelavinash6514
    @patelavinash6514 Рік тому

    👏👏👏👍👌👌👌 vaa bapa khub sars
    samaj na hit ane Saty mate aavaj videos banavta rejo
    Bapu tamaro video joi ne navi dish mali
    Thank you

  • @laljijabuani8533
    @laljijabuani8533 6 місяців тому

    😊😊

  • @hanshapokar7932
    @hanshapokar7932 Рік тому

    Sahejanda 🙏🙏

  • @Haneymachhi2008
    @Haneymachhi2008 Рік тому

    Baba

  • @DevasyA2810
    @DevasyA2810 Рік тому +1

    સત્ય છે ભંડારો કરો તો દિવસ માં અંદર સમાધી એ દર્શન કરવા જવા દે અને બીજા ભક્તો ને બહાર થી હું નથી માનતો કે અંદર દર્શન કરીશ તો મને વધુ લાભ છે મારો સદગુરુ તો મારી સાથે જ વારીયજ્ઞ ઘટપાટ ની પુજા બતાવી છે બાવાએ .તો હવે એ પાવન જગ્યાએ મૂર્તિ મૂર્તિ સદગુરુ સાહેબ રક્ષા કરે

  • @moneymartfinancialservices
    @moneymartfinancialservices Рік тому +1

    વાહ ચંદુ બાપા ...

  • @jayantibhaipatel6499
    @jayantibhaipatel6499 Рік тому

    ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

  • @cdpatel9996
    @cdpatel9996 7 місяців тому

    Jay Gurudav 🌹

  • @geetapatel9679
    @geetapatel9679 5 місяців тому

    Jay guru dev 🌺