Mudda Ni Vaat : સ્વામિનારાયણ સંપ્રદાયના લંપટ સાધુને લઇ સૌથી મોટો ધડાકો | Gujarat First
Вставка
- Опубліковано 27 лип 2024
- Mudda Ni Vaat : સ્વામિનારાયણ સંપ્રદાયના લંપટ સાધુને લઇ સૌથી મોટો ધડાકો | Gujarat First
#MuddaNiVaat #GujaratFirst #Swaminarayan #Vadtal
Gujarat First : ગુજરાત સહિત દેશના વિવિધ રાજ્યોના બ્રેકિંગ ન્યૂઝ અથવા દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ ચેનલ, તમારી સાથે, તમારી માટે
Follow Gujarat First's WhatsApp channel, bringing you the latest news, Stories and breaking news straight to your fingertips.
Join Here: whatsapp.com/channel/0029VaZz...
======
Social Media A/C
►Facebook :- / gujarat1st
►Instagram :- / gujaratfirst
►Twitter :- / gujaratfirst
►UA-cam :- / gujaratfirst
►Website :- www.gujaratfirst.com/
►Andriod App :- play.google.com/store/apps/de...
►IOS App :- apps.apple.com/in/app/gujarat...
GUJARAT'S NO.1 NEWS CHANNEL
Email :- social.gujaratfirst@gmail.com
આ સંપ્રદાયમાં હું જાણુ છું તયા સુધી આ સડો અજનો નથી હું ૧૫ વરસ નો હતો ત્યારે પણ આજ ચાલતું હતું અને આજેહું ૬૦ વરસ ઉપર નો છું તો પણ આજ ચાલે છે જો કોઈપણ આવે આમા આજ ચાલવાનું કારણ કે જે નાના હરિભગતો નું કોઈ સભળશે નય અને માલદારો અને રાજકીય નેતાઓ આમા કાય બોલશે નય એટલે તેરી ભી ચૂપ અને મેરી ભી ચુપ
ગુજરાત ફર્સ્ટ ને એક વિનંતી.....જ્યારે પણ આવા લંપટો ને ઉઘાડા પાડો ત્યારે સાધુ કે સંત જેવા પવિત્ર શબ્દો એમના માટે ના વાપરો🙏
Right
જય સનાતન સાચી વાત છે.
આવા વ્યક્તિઓ માટે સાધુ સંત જેવા પવિત્ર શબ્દનો ઉપયોગ ના કરવો જોઈએ
29:10
અરે ભાઈ આને પાછળ નારાયણ પણ ના લગાડો કારણ કે નારાયણ ભગવાન છે.
માત્ર સ્વામી અથવા શેતાન 😈 લગાડો એટલે સાચા સંતો બદનામ ના થાઈ.
સ્વામિનારાયણ માં એવો એક નિયમ રાખો કે જે કોઈએ ખસીકરણ કરેલું હોય એ જ સ્વામીનારાયણના સંત બની શકે તો જોવો જો કોઈ મળે જોવા તો મને કહેજો?
'સાધુ' અને 'સંત' શબ્દોના અર્થો સમજવાની જરૂર છ. 'સાધુ' તો અસંખ્ય હોય, 'સંત' તો કોઈ વિરલા જ હોય. આ સંપ્રદાયના દરેક ભગવાધારીને 'સંત' કહેવાની પ્રથા સદંતર બંધ થવી જોઈએ.
આની પાસે પૈસા નો પાવર છે.પૈસા આપવા નું બંધ કરો.તેની પાસે હોય તે લઈ લો.અને કોઈ બીજા સારા કામ માટે આપીદો
અને સ્વામી કે સાધુ નો કે બાવા આને બાવા કહેવાય
આમાં વધારે પૈસા વાળા જવાબદાર છે સંપ્રાદય મા પૈસા આપી પોતાની મન માની કરતા હોઈ છે તે વાને ગોતી જેલ ભેગા કરવા જઈએ
Kalnemi
કિશન,
કોઈ દિવસ તારી ચેનલમાં કોઈ સારાં કાર્યો બતાવ્યાં? માત્ર નેગેટિવ ન્યુઝ જ ફેલાવો છો…. પુજ્યપાદ નિત્યસ્વરુપદાસજી જેવાં સાધુઓ નિતી નિયમમાં રહે છે.અને અનેકાનેક સામાજિક પ્રવૃત્તિઓ ખુબ જ સારી રીતે ચલાવે છે. એ બતાવો
Correct ✅
તમે.શુ.કરો.છો??.કરો.જેલભેગા
😅@@bhanjibhaijoshi6358
મીરા બાઈ. ગોરા કુંભાર. ઘણા ભક્તો. સંસારી હતા જેને ભગવાન મળ્યા
ધન્યવાદ ગુજરાતફ્રસ્ટ 😢
પૈસા આપવા નુ બંધ કરો, ,જો સમજણ હોયતો,
આ સ્વા સંપ્રદાય ની કામલીલા અને ધતીંગ માટે બ્રેઈન વોશ કરવું મુખ્ય કાર્ય છે.
આમ બૂમબરાડા કરવાથી તમે કાંઈ નહીં કરી શકો
મંદિરમાં શું કામ જઓ છો ?
ખુબ ખુબ ધન્યવાદ મારી વાત બિલકુલ સત્ય છે મારા ભાઈ ખૂબ ખૂબ ધન્યવાદ ખૂબ ધન્યવાદ
સરકાર શાના માટે છે?પોલીસ,કોર્ટ શાના માટે છે ક્યાં છે ભાજપ સરકાર?હું ભાજપ નો છું શા માટે?
💯 સાચી વાત છે લખણ ખોટાં છે
કિશન,
કોઈ દિવસ તારી ચેનલમાં કોઈ સારાં કાર્યો બતાવ્યાં? માત્ર નેગેટિવ ન્યુઝ જ ફેલાવો છો…. પુજ્યપાદ નિત્યસ્વરુપદાસજી જેવાં સાધુઓ નિતી નિયમમાં રહે છે.અને અનેકાનેક સામાજિક પ્રવૃત્તિઓ ખુબ જ સારી રીતે ચલાવે છે. એ બતાવો
આપણે જ જવાબદાર છીએ આને સ્વામી ના કહેવાય.અને આપણે જ બુધિ વગરના ગણાઈ એ .
Ava lampat sadhudaone suraksha pan apaay che. Sharam ni vaat che. Ava sadhudaone karane sara sadhuo par pan koi visvas nahi kare. Parents ne request che ke ava lampat sadhuda pase tamara balakone mokalvanu bandh karo.
સાવ સાચી વાત છે
ભાઇ સાધુ કે સંત ના કહો આ સ્વામી છે,એટલે સ્વામી શબ્દવાપરો
સૌથી વધારે સ્વામિનારાયણ સંપ્રદાય ના વિડીયો આવે છે
આ સંમ્પ્રદાય મા બધા સ્વામી ઓ અને પાન્ડે ભક્તો (હરિ ભક્તો નહીં શ્રી હરિ એટલે સિર્ફ વિષ્ણુ જી,) ભેગા મળીને સંતાઈ ને લસણ અને ડુંગળી ખૂબ મજા થી ખાય છે અને લસણ ખાઈ ને લહણીયા બની ને ધોતી કાઢી ને ખૂબ પાપલીલા કરીલે છે, લસણ અને ડુંગળી ન ખાવી એ તો લોકો ને બોધ આપવા ખાતર જ આપતા હોય છે, લોકો કહે છે કે સાધુ બનવું તો સ્વામી નારાયણ નો, કેમ કે તમામ પ્રકારની મઝા આ લોકો ભવ્ય હવેલી ઓ બનાવી ને અને મોંઘી ફોર વીલ ગાડી ઓ માં જલસા કરવા મલે છે, અને એક એક સાધુ ના ખાતામાં કમસે કમ એક કરોડ થી દસ કરોડ રૂપિયા સુધી બેન્ક બેલેન્સ છે, પોલીસ તપાસ કરી પણ નહીં શકે કારણ કે પૈસા ખવડાવી ને મોઢૂ બંધ કરી દેવામાં આવશે
તમે જય સ્વામિનારાયણ કહો છો જ સ્વામી નારાયણ એટલે કે ઘનશ્યામ પાન્ડે ખુદ પોતાની પાછળ બીજો એક માણસ ઊભો રાખીને ભગવાન વિષ્ણુ જી ની નકલ કરી ને લોકો ને હું ભગવાન છું એવો દંભ કપટ કરતા, પછી તેમની ટોળકી જેવી તેવી થોડી હોય,આ વાત સત્યાર્થ પ્રકાશ નામનું પુસ્તક છે તેમાં લખેલું છે, સુરત મા આર્ય સમાજ વાળા લોકો પાસે થી મલશે
વર્ષોથી બોજ કાંડ છે પણ બહાર કોણ પાડે
કિશન,
કોઈ દિવસ તારી ચેનલમાં કોઈ સારાં કાર્યો બતાવ્યાં? માત્ર નેગેટિવ ન્યુઝ જ ફેલાવો છો…. પુજ્યપાદ નિત્યસ્વરુપદાસજી જેવાં સાધુઓ નિતી નિયમમાં રહે છે.અને અનેકાનેક સામાજિક પ્રવૃત્તિઓ ખુબ જ સારી રીતે ચલાવે છે. એ બતાવો
Right
આવી લીલા કરવા માટે આચાર્ય મહારાજ અજેનદ પ્રસાદ મહારાજ ને છોડી દીઘા
આસામિનાસતોનથિઆતોકસાઈનાપેપનાસેઆભડવિનાનેખાડાગારિનેડાટિદિયોહરિભગતોપણહરામિનાપેટનાસેઅનેઆસરકારપણમતમાટેકોઈપગલાલેતિનથિસતોકહિનેનબોલા વોટકલાકહોકફરનાપેપનાસૂસારાકામકરિયાએતોકહોભાઈઆખોસપરાદાયબરાતકરિસે
Bolavama bhan rakh
@@LEODAS005 એણે ખોટું શું કીધું છે?
Ok bhai,vah ,aatkvadi dharm na!
વિડયા બતાવો તોજ આધળા હરિભક્તો ને સમજાસે આખ ઉઘળે
Mela svami oh!
ટકલાઉપર ધણાકેસથયાછેપગલાલેવાતાનથી
Gujarat First Ko SALUTE
તમે મડિયા વાળા વાતો મોટી મોટી
કરોછો પણ આવા હરામીને જેલ ભેગા કેમ કરાવી શકતા નથી?
જેલમાં મોકલવા ની ફરજ ટૃષ્ટી ઓની છે પણ તેઓ બચાવવા ની કોશિશ કરે છે
સ્વામી નારાયણ સંપ્રદાયમાં સનાતની હિંદુ ધર્મી છે સ્વામી નારાયણ કોઈ ધર્મ નથી બસો અઢીસો વર્ષ થી સંપ્રદાય સરૃ થયેલ છે મુડકા એ ધર્મ માં ફેરવી દીધો છે
સેતાન છે સ્ત્રીઓ ન મલે તો આપસ માં સંભોગ કરતા હોયછે
બધા કલયુગી સાધુ છે જે મંદિર માં રહેછે એ લોકો જાણતા હોયછે બધા બધું કરનાર જાહેર કરી શકે નહિ ઢાંક પછેડો કરેછે
ભાઈ તેવો પાન મનુષ્ય છેઃ તેમને સંસાર મા પાછા આવી જવું જોઈએ બહેનો બહુ ભાવિક હોયછે અને ભાવના ની ભક્તિ કરે છેઃ આવા નકલી સાધુ બની લાંપત લીલા કરવા માટેજ બનતા હોયઃ છેઃ ભાઈ કીધું છેઃ આંગણમાં ગાડી ઘર મા લાડી વાડામાં વાળી જે જ્યાં શોભે ત્યાંજ shobhe
ઓ ભાઈ આવા ને કોઇ પગે નો લાગે હો
Kàßdi kadi jelbhegà snsar ne balava kre,snsa4 toobhagavane kriyo,ßetan ñe ujlo kriyo
બટુક ભાઈ, ચેનલ વાળા ને સાધુ નુ સાચુ નામ આપો.
સરસ કામ તમામ પોલ બાર લાવો
પક્ષો બધાને પોસાય છે
Sabaas bhai tmari vat sav sachi che
Mandir ni jarurat nathi hospital ane school bavo
Malva na de.ne phone par va5 na karva de balk jode bhai.bdhana dikra ñe pasa do kayde sar.bhai
આ બધા એક બીજાથી દબાયેલા છે આ બધા એક સરખા સે
Mandir ma shadi ni jarur nathi te punja nathi karta khali rupya bega kai as karvni
સાઘુ બનતા વ્યક્તિને ન પુસ્તક બનાવી મેડિકલ રિપોર્ટ લઈ સાઘુ બનવુ જોઈએ બનાવવા જોઈએ જેથી સમાજ અને સારા સંતો સંપ્રદાય બદનામ ન થાય
Bhai mandiro Khali karavo ne pblik na paese mandir banaviya chhe 1 pujari ne rakho badhaj mandiro Khali karavo it ed cbi kem tapas karta nathi modiji ladka chhe atle kar nathi karta
Aacharya maharaj krupa kari javab aapo /tapas karavo Jay shree swaminarayan maharaj
Jya.sudhi.namane.tyasudhi.mndiro.bndh.rakho.
બંને જુગલ બંધુ આપ સાવ સાચી કરો છો.😢
ધોકાઆપો તો સુધરે
આનેપૈસાનોઆપોઆતમારાપૈસેદરૂનેલંપટલીલાકરેછેઆનાકરતાગરીબનેઅનનેકપડાતમારહાથથીદનકરોએદાનમહાનછેજેયસનાતનધઁમનીજેય
બધા સાધુ સરખા નથી હોતા તો ચોખવટ કરો કયા મંદીર ના સાધુ છે ?
Sat taraf lai jay. Satya taraf lai jay te sant. Sat etle bhagvan
आवा बावा ने सादाकपडा पेरावो भगवो लजावी दीधो जय श्री सीताराम
70/ nahi 100 /
First of all parents are responsible for this. Nani umar ma balakone sadhu banva mate force kare che. Which is totally wrong. Balakone to khabar pan nathi hoti ke sanyas etle shu ?
Khub khub Abhinandan gujarat frist ne
આ લુટારાઓ સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓને ધોકાવી નાખો
हवे तमे बोलो
तेना प्रेममा पडवाज लेडिज तया जाय से
Bdha e chhe bhai
Sadhu ne mobail ni jrur j su hoy
1974પહેલાથીચાલેછે..હુવી.વી.નગરકોલેજ વખત થી ચાલે છે...
રાકેશપ્રદાસ હાલ અમેરીકા છે
ઉપર સુધી પહોંચ 6
Aa swami na kevai karan ke tem ne temna maa baa0 bhai bahen ne na odkya tho apnu kev
આવા સંતો ના સાધન કાપી લેવા જોઈએ
ખસી કરેલા થી પાપ નહી કરી શકે ભજન કીર્તન સ્તવન કરશે
ટૃષ્ટી ઓ પ્રોત્સાહન આપતા હોય છે
આવું જૂનાગઢ માં મારા મારી થય એ રૂપિયા ખાય ગયા
જે મંદિર દેખાડવામાં આવે છે અને નીચે મંદિરનુ નામ અલગ શું કામ બતાવે છે.
Please compile a list of Top Ten All Time Swaminarayan Sampradaya scandals😅😂
આને મોટા હુડબંગા ઓ કહેવાય.....
Aa taka kya samaj na se?
ટકલાઆવામુવાછેટકાનામદિરેનજવાય
Nalayko kortma Jayne koti arti kare 6 ne swaminarayan na name Potana dhandha kare 6
Aava sadhu ne bahar kari diyo
1mate bdha khotu kare tobhai jàj metant krobhai,svami naranma sdo aaviyo!
સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓ બધાંય આવાજ નીચ છે એનું શું કરવું
❤sar bija dharm ma loko aapne hu kese ?????❤❤❤❤
Sanatan Dharma ki jay 🙏
Bija dhramo vara bahu Khush thai chhe je rite hindu ek bija ne niche pade chhe
આ 25 વર્ષથી ચાલે છે
જ્યારથી સંપ્રદાય સ્થપાયો ત્યારથી જ ચાલે છે
Mara dikra ne maind fervi lai gya Mari. Ichachha na..Modi sudhi vat jai.teni pase mt nerupiya leva valane Sara!
Bhageaetle bdha 1chhe.ok
27:00
Vaàh bhai
29:43
Ae ni mata ne aapo do!
Swaminarayan Sampradaay Ke Santo BJP Ko Vote Dene Ke Liye Apne Anuyaayiyon Mein PrachaarKarte Huve Social Media Mein Dekha Diye Hai
હરિ ભકતો નહી પાનડે ભકતો બોલો
🥭🍫🍬💰bhi bahut khaate hain yeh sab Swami log uski bhi jaanch ho
Har har Mahadev
Aadesh
ભાઈ આવા લોકો તમારુ પરિવાર ખરાબ કરશે
Sarkar dosti chhe .b.j.p.ni. Kadak pagla bharo saja karo
56:58
સ્વામીનારાયણ લંપટલીલા & ડુપ્લિકેટીંગ બ્રેઈન વોશ કંપની.
આનીસાથેગ્રુહખાતુઅમીતશાહનોપુરોટેકોછે
Amni pase not ane vot bey se etle sarkar pan emne kay nahi kare
Trasti banva potani Dikari one sadhuo pase aaloko mokale6
Amuk varg na manso paisa mate game te hade Jay sake
સામિપણ આજમાઇલોહતો
Sadhu sanman dharavra loko no vishvas uthi jashe
Because of some of the SANTO involved in this kand so they don’t came in debate our Modi supporters this religion
Koi ne 1rupiyo aapta nthi boyñe upadi ma bap nekai na de .aa kalo thai. Trsti pan e bhai.
58:12😂
Badha na bhagva utari rode uper dodado
Kapil.swamina.sasthama.s.guj.ma.kam.lila.joi.gayel.balako.ne.mari.nakhavama.aavel.chhe.badhi.chelo.prasarit.karel.chhe.samacharo.prasarit.karel.chhe.